Surprise Me!

પાણીની સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનો પાદરે જઇને વસ્યા અને નવું ગામ સ્થાપ્યું

2019-04-22 413 Dailymotion

નસવાડીઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક ગામ આવેલું છે, જેના બે નામ છે એક નામ સાગપાલીયા અને બીજું નામ કેશરપુરા છે પાણીની સમસ્યાથી પીડાતા ગ્રામજનો પાણી માટે ગામની પાદરે આવીને વસ્યા હતા અને એ વિસ્તારને અલગ ગામ જાહેર કરવામાં આવ્યું હતું આજે પણ ગામના બાળકો ભણવા માટે સાગપાલીયા ગામમાં જાય છે જ્યારે ચૂંટણી વખતે મતદાન મથક કેશરપુરા ગામમાં રાખવામાં આવે છે

Buy Now on CodeCanyon