Surprise Me!

આચારસંહિતામાં ખડકી દેવાયેલા 15 બાંધકામો તોડી પડાયા

2019-05-04 888 Dailymotion

રાજકોટ: રાજકોટના મોરબી રોડ પર આચારસંહિતામાં ખડકી દેવાયેલા 15થી વધુ બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધર્યું હતું સુચિતમાં બનતા બાંધકામો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંધોબ્સત ગોઠવી કાર્ય હાથ ધરાયું હતું

Buy Now on CodeCanyon