Surprise Me!

ભીષણ આગમાં 19 નિર્દોષો હોમાયા

2019-05-24 4,150 Dailymotion

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી જેથી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી જેમાં ચારના મોત નીપજ્યાં હતાં જ્યારે આગના કારણે અંદર અન્ય વિદ્યાર્થીઓના ભડથા થઈ ગયાં હતાં આમ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે જ્યારે સાતેક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે જો કે આ બાળકોના મોત માટે આગ જેટલા જ કોર્પોરેશન અને ફાયર વિભાગ જવાબદાર છે

Buy Now on CodeCanyon