Surprise Me!

અગ્નિકાંડના એક મહિના બાદ તક્ષશિલા આર્કેડ ખુલ્યું, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો શરૂ

2019-06-23 1,102 Dailymotion

સુરતઃ સરથાણામાં સર્જાયેલા અગ્નિકાંડને એક મહિના થવા આવ્યો છે ત્યારે આજે તક્ષશિલા આર્કેડની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવામાં આવી છે છેલ્લા એક મહિનાથી તક્ષશિલા આર્કેડમાં કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આજે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો ખોલવામાં આવી હતી ગત 24મીના રોજ સર્જાયેલા અગ્નિકાંડમાં ગ્રાઉન્ડ ફ્લોરની લઈને ચોથા માળ સુધી આગ પ્રસરી હતી જેમાં ત્રીજો અને ચોથો માળ બળીને ખાખ થઈ ગયો હતો અને 22 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો

Buy Now on CodeCanyon