Surprise Me!

જગન્નાથની નગરયાત્રા માટે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, જમાલપુરથી સરસપુર રૂટની તમામ તૈયારી પૂર્ણ

2019-07-02 817 Dailymotion

અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઇ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની આગેવાનીમાં પોલીસે આજે સવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું જમાલપુર મંદિરથી સરસપુર મંદિર ત્યાંથી પરત મંદિર સુધીના કુલ 22 કિલોમીટરના રૂટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી

Buy Now on CodeCanyon