Surprise Me!

યૂપીના ચંદૌલીમાં એક કિશોરે શ્રીરામ ન બોલતા જીવતો સળગાવ્યો હોવાનો 4 લોકો પર આરોપ

2019-07-29 341 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંયૂપીના ચંદૌલીમાં એક કિશોરને ચાર લોકોએ જીવતો સળગાવ્યો હોવાના આરોપ છેશ્રીરામ ન બોલતા જીવતો સળગાવતા કિશોરની હાલત હાલમાં નાજુક છેજયપુરની જે કે હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છેઆ આગમાં એક બાળકીનું મોત થયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Buy Now on CodeCanyon