Surya Grahan - જાણો સૂર્યગ્રહણની તમારી રાશિ પર શુ પડશે અસર
2019-09-20 2 Dailymotion
મેષ રાશિના જાતકોને પંચમ ભાવમાં ગ્રહણ લાગશે. પંચમ ભાવ સંતાન અને શિક્ષણનુ સ્થાન હોય છે.. તેથી ગ્રહણના <br /><br />પ્રભાવથી સંતાનને કષ્ટ આવશે.. તેમની શિક્ષામાં અવરોધ ઉભો થશે. નિર્ણય લેવાની ક્ષમતા કમજોર પડશે.