Surprise Me!

ગુરૂવારે કરશો આ કામ તો થશો ધનવાન

2019-09-20 2 Dailymotion

જ્યોતિષશાસ્ત્રના મુજબ શુક્ર અને ગુરૂ ધન અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. બૃહસ્પતિવારના દેવ ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માં લક્ષ્મીનુ પૂજન કરીને તેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈને ધન સંબંધિત પરેશાની થાય તો તેમને ગુરૂવારે અને શુક્રવારે દિવસે પૂજા કરીને દૂર કરી શકાય છે. તો આવો જાણીએ આ ઉપાય #HinduDharm #SanatanDharm #ThursdayRemedies

Buy Now on CodeCanyon