Surprise Me!

નેપાળમાં શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકતાં 14 લોકોનાં મોત

2019-12-15 2,147 Dailymotion

નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં રવિવારે સવારે એક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધારે ઘાયલ થયા છે આ બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર પાછી ફરી રહી હતી જેમાં 40 શ્રદ્ધાળુઓ સવાર હતા પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે જો કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

Buy Now on CodeCanyon