Surprise Me!

અમદાવાદમાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ જમીનદોસ્ત, ઔડાએ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો

2019-12-28 1,287 Dailymotion

અમદાવાદઃ બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતીતેમજ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો હતો આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ પણ તોડી પડવામાં આવ્યા છે ડીપીસની અરજી બાદ નિયમ અનુસાર ઔડાએ 40 ટકા જમીન પાછી લીધી છે

Buy Now on CodeCanyon