Surprise Me!

સ્વામી વિવેકાનંદ જયંતી પર્વે PM મોદીએ બેલૂર મઠના રામકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી

2020-01-12 271 Dailymotion

સ્વામી વિવેકાનંદ જયંતી પર્વે PM મોદીએ બેલૂર મઠના રામકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી હતી સ્વામી વિવેકાનંદની જયંતીએ બેલૂર મઠમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છેવડાપ્રધાને સંતોના આશિષ લઈ, રામકૃષ્ણ પરમહંસના દર્શન કર્યાં હતા ઉલ્લેખનીય છે કે, PM શનિવારે રાત્રે રામકૃષ્ણ મિશન મુખ્યાલયમાં રોકાયા હતા

Buy Now on CodeCanyon