Surprise Me!

અમદાવાદ ખાતે 21,22 અને 23 ફેબ્રુઆરીના રોજ યોજાશે ‘સ્વરોત્સવ’

2020-02-20 4,239 Dailymotion

વિડિયો ડેસ્કઃ અમદાવાદ ખાતે 21,22 અને 23 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ માટે ‘સ્વરોત્સવ’ નો પ્રારંભ થશે ‘સ્વરોત્સવ’ના ચોથું વર્ષ છે ત્યારે રજવાડું ખાતે દરરોજ સાંજે 7-30 વાગ્યાથી સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાશેગુલમ્હોરી સાંજનો મિજાજ સમા ‘સ્વરોત્સવ’નો જલસો થશેજલસો કરાવશે અંકિત ત્રિવેદી ,ગૌરાંગ વ્યાસ,ભૂમિ ત્રિવેદી,સરિતા જોષી,ભીખુદાન ગઢવી,રાહત ઈન્દોરી,અસરાની,ઓસમાણ મીર,સંજય ગોરડિયા,પ્રતિક ગાંધી,ચિરાગ વોરા,સૌમ્ય જોષી ,ખલીલ ધનતેજવી અને અનિલ જોષી

Buy Now on CodeCanyon