આજકાલ જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તેના શિકાર અસંખ્ય <br />લોકો બની રહ્યા છે આવી સ્થિતિમાં એક્સપર્ટનું કહેવુ છે કે શરીરની <br />રોગપ્રતિકારક શક્તિ જો સારી હશે કોરોનાથી બચી શકાય છે આ <br />વિડીયોમાં ઈન્ટરનેશનલ યોગ ટીચર યશ પંડ્યા જણાવશે સૂર્યશક્તિ દ્વારા <br />કેવી રીતે વધારી શકાય છે રોગપ્રતિકારક શક્તિ સનબાથ કેવી રીતે <br />કરશો જેથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે