Surprise Me!

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન

2022-03-24 1 Dailymotion

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે. જ્યારે રાષ્ટ્રપતિ ગાંધીનગર રાજભવન પહોંચ્યા. વિધાનસભા ગૃહને રાષ્ટ્રપતિ સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન કર્યું છે. આવતીકાલે જામનગર ખાતે હાજરી આપશે.

Buy Now on CodeCanyon