Surprise Me!

PM જૂગનાથનો એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી બે કિ.મી.નો રોડ શો યોજાશે

2022-04-18 7 Dailymotion

મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ રાજકોટ આવશે. PM જૂગનાથનો બે કિ.મી.નો રોડ શો યોજાશે. એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી રોડ શો યોજાશે. રોડ શો માં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ હશે.

Buy Now on CodeCanyon