Surprise Me!

સ્વામીના પરિવારજનોએ વડોદરા ગ્રામ્ય SPને તપાસની માગ કરી

2022-05-06 468 Dailymotion

ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસમાં હવે સ્વામીના પરિવારજનોએ વડોદરા ગ્રામ્ય SPને મળીને તટસ્ત તપાસની માગ કરી છે. તેમના પરિવારના સભ્યોએ ગુણાતીત સ્વામીની હત્યા થઈ હોવાની રજૂઆત કરી છે

Buy Now on CodeCanyon