Surprise Me!

ગોમતીચક્રને સિદ્ધ કરવાથી થશે ફાયદો

2022-05-14 398 Dailymotion

ગોમતીચક્રની ઉત્પતિ સમુદ્ર મંથન સમયે થઇ હતી તેવી હિન્દુ પરંપરામાં માન્યતા છે. ગોમતી ચક્રને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. ગોમતી ચક્રને દક્ષિણ ભારતમાં ગોમથી ચક્ર કહે છે અને સંસ્કૃતમાં ઘેનુપદી કહેવામાં આવે છે. પૌરાણિક કાળમાં યજ્ઞવેદીની ચારેબાજુ પણ લગાવાવમાં આવતા. રાજતિલક સમયે સિંહાસનના ઉપરના છત્રમાં પણ લગાવાવમાં આવતા હતા.

Buy Now on CodeCanyon