ભુસ્ખલનને લઈ ગંગોત્રીથી યમનોત્રી વચ્ચે તુટ્યો હતો રસ્તો <br /> <br />17 કલાક બાદ રસ્તો ખુલતા યાત્રાળુઓને રાહત <br /> <br />યમુનોત્રીમાં ગુજરાતના 8000 યાત્રાળુઓ ફસાયા હતા <br /> <br />હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત <br /> <br />ભુસ્ખલનને કારણે 13 કિમી લાંબી વાહનોની લાઈનો લાગી