કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષી કેસમાં આજે સુનાવણી <br />સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસ 4 નેતાઓ સામે છે કેસ <br />ભાજપ નેતા નીતિન ભારદ્વાજે કર્યો છે બદનક્ષીનો કેસ <br />રાજકોટની સેસન્સ કોર્ટમાં બદનક્ષી કેસ અંગે સુનાવણી <br />તાલુકા કોર્ટે નીતિન ભારદ્વાજનો બદનક્ષીનો દાવો ફગાવ્યો હતો