બોરસદની સરસ્વતી એજ્યુ. ટ્રસ્ટના સંચાલકોની દાદગીરી <br />મેનેજમેન્ટ દ્રારા વાલીઓને કરાયું દબાણ <br />એક જ બુકસ્ટોલ પરથી પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ <br />મેનેજમેન્ટ દ્વારા વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં પત્રિકા વાયરલ <br />બુક સ્ટોલ સંચાલકે પણ વાલીઓ સાથે કર્યું ગેરવર્તન <br />માત્ર પુસ્તકો ખરીદી કેસ પેમેન્ટ આપવા કરાયું દબાણ