સુરતમાં બાળકોને બચાવનાર જતીનની મદદે પહોંચ્યા પાટીલ <br />તક્ષશિલા અગ્નિકાંડમાં જતીને બચાવ્યા હતા બાળકોને <br />સી.આર.પાટીલે જતીનને 5 લાખ રૂપિયાની કરી સહાય <br />ભવિષ્યમાં ઓપરેશન માટે CM, PM ફંડમાંથી સહાયની જાહેરાત <br />જતીને જીવના જોખમે 15 બાળકોના જીવ બચાવ્યા હતાં