Surprise Me!

તક્ષશિલા અગ્નિકાંડઃ સી.આર.પાટીલે જતીનને 5 લાખ રૂપિયાની કરી સહાય

2022-05-29 26 Dailymotion

સુરતમાં બાળકોને બચાવનાર જતીનની મદદે પહોંચ્યા પાટીલ <br />તક્ષશિલા અગ્નિકાંડમાં જતીને બચાવ્યા હતા બાળકોને <br />સી.આર.પાટીલે જતીનને 5 લાખ રૂપિયાની કરી સહાય <br />ભવિષ્યમાં ઓપરેશન માટે CM, PM ફંડમાંથી સહાયની જાહેરાત <br />જતીને જીવના જોખમે 15 બાળકોના જીવ બચાવ્યા હતાં

Buy Now on CodeCanyon