Surprise Me!

આઝાદીના 75 વર્ષ બાદ PMના હસ્તે આજે ધ્વજારોહણ કરાયું

2022-06-18 237 Dailymotion

પાવાગઢ મંદિર ખાતે PM મોદીનું સંબોધન આ મારા જીવનની ધન્ય પળ છે : PM <br />માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું "સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય' આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું <br />"500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી' આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી "ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે' "ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી' 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું <br />"આજે સદીઓ બાદ આ મંદિર આપણા મસ્તકને પણ ઉંચું કરે છે' સદીઓ સુધી માતાના મંદિરમાં ધ્વજારોહણ ન થયું આ શિખર ધ્વજ આપણી આસ્થાનું પણ પ્રતિક છે <br />"સદીઓ અને યુગો બદલાય પણ આસ્થાનું શિખર એ જ રહે છે' "અયોધ્યા, કાશી અને <br /> કેદારનાથમાં ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે'

Buy Now on CodeCanyon