Surprise Me!

અમદાવાદ ખાતે 145મી રથયાત્રાની જુઓ ધામધૂમથી તૈયારી

2022-06-27 291 Dailymotion

અમદાવાદ ખાતે 145મી રથયાત્રા યોજાશે. જેમા ચંદન યાત્રા, મામેરું અને જળયાત્રા થઈ છે. તથા 29મીએ ભગવાન નિજ મંદિર આવશે. ત્યારે નેત્રોત્સવમાં સી.આર.પાટીલ, મેયર સહિતના <br /> <br />મહાનુભાવો હજાર રહશે. જેમાં ગજરાજોની પૂજા કરશે. તથા રથયાત્રા પૂર્વે 30મીએ ભગવાનનો સોનાવેશ હશે. <br /> <br />1 તારીખે જગતના નાથની નગરયાત્રા હશે. જેમાં 101 ટ્રક, 18 ભજન મંડળી સાથે 2000 સાધુ સંતો, ભગવાનના પ્રસાદમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાબુ, 400 કિલો કાકડી હશે. <br />1 જુલાઈએ સવારે 4 વાગે ગૃહમંત્રી અમિત શાહ આવશે. તથા 4.30 એ ભગવાનને ખીચડીનો પ્રસાદ અપાશે. તથા પહિંદ વિધિ સવારે 7.5 એ કરશે. જેનું લાઈવ પ્રસારણ પણ નિહાળી <br /> <br />શકાશે. તેમજ સવારે રથયાત્રાના પ્રસ્થાન થાય તે સમયે ભીડ ન થાય માટે દર્શનાર્થીઓ માટેના રૂટ મંદિરમાંથી જાહેર કર્યા છે. ભગવાન જગન્નાથજીની બે વર્ષ બાદની રથયાત્રા ધામધૂમથી <br /> <br />ઉજવાશે. જેમાં દોઢ કરોડનો રથયાત્રાનો વીમો છે. તેમજ PMને રથયાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં PM તરફથી પ્રસાદ પણ મંદીરમાં આવશે.

Buy Now on CodeCanyon