Surprise Me!

ખાડિયા પહોંચી રથયાત્રા, ભક્તોએ વધાવ્યા જગન્નાથને

2022-07-01 724 Dailymotion

145મી રથયાત્રા નીકળી ચૂકી છે ત્યારે ભક્તો જગન્નાથને વધાવી રહ્યા છે. ખાડિયા પહોંચેલી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. એક અનેરા ઉત્સાહની સાથે ખાડિયામાં ખાસ માહોલ જોવા મળી રહ્યો છે.

Buy Now on CodeCanyon