રાજસ્થાનના રાનીવાડાના સુંધામાતા મંદિર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં યાત્રાધામ સુંધામાતા મંદિર જવાની સીડીઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે. તેમાં સુંધાજીમાં <br /> <br />અનેક ઝરણાઓ જીવંત થયા છે. તથા રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ સુંધાજીમાં ભારે વરસાદ થતાં રમણીય દ્રશ્યો સર્જાયા છે. અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી યાત્રાધામ સુધાપર્વત <br /> <br />પર વરસાદથી પાણીનો ધોધ વધ્યો છે.