Surprise Me!

રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી: AMA

2022-07-31 2 Dailymotion

અમદાવાદમાં રોગચાળાને લઈને AMAએ ચેતવણી આપી છે. જેમાં રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી છે તેમ AMAએ જણાવ્યું છે. તથા વરસાદના કારણે રોગચાળો વધ્યો <br /> <br />છે. તેમજ ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે. સ્વાઇનફ્લૂના કેસો પણ ચિંતા જનક છે. તથા બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર છે. <br /> <br />બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર:AMA <br /> <br />AMAએની અમદાવાદના લોકોને ચેતવણી છે. જેમાં રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી છે. તેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. તેમાં સ્વાઇનફ્લૂના કેસો <br /> <br />પણ ચિંતા જનક છે. તેમજ કોરોના કેસો વધ્યા છે તે પણ ગંભીર છે. તેથી બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર છે. તથા મા-બાપે બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે. <br /> <br />24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા <br /> <br />રાજ્યમાં કોરોનાના કેસ ફરી 1012 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા છે. જ્યારે <br /> <br />કોરોના સંક્રમણથી 954 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ <br /> <br />દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6274 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6262 દર્દીઓ સ્ટેબલ છે.

Buy Now on CodeCanyon