વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટીદારો માટે 50 બેઠકો પર ટિકિટની માગણી કરવામાં આવી છે. તેમજ પાટીદારોને ઓછામાં ઓછી 50 બેઠકો <br /> <br />પર ટિકિટ મળવી જોઇએ તથા 25 બેઠકો પર અમે નિર્ણાયક ભૂમિકામાં છીએ તેમ જેરામ પટેલે જણાવ્યું છે. <br /> <br />એકલી રૂમ રાખીને રહેતી યુવતીઓમાં આ પ્રશ્ન વધુ <br /> <br />ઉલ્લેખનીય છે કે રૂપાણી જીત્યા હતા તે બેઠક પર પાટીદારને ટીકીટ આપવા માગ કરવામાં આવી છે. તેમજ વિધાનસભાની 69 નંબરની બેઠક પર ટિકિટ આપવા માગ કરવામાં આવી છે. <br /> <br />તથા લવજેહાદ મુદ્દે જેરામ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમાં લવજેહાદનો ભોગ બનેલી યુવતીઓને પાછી લવાશે. એકલી રૂમ રાખીને રહેતી યુવતીઓમાં આ પ્રશ્ન વધુ છે. તેમજ <br /> <br />હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે તેમાં આવા પ્રશ્નો ઓછા છે. તેમજ લેભાગુ યુવાનો આવી દીકરીઓ ફસાવે છે. <br /> <br />લવજેહાદ અટકાવવા કાર્ય શરૂ <br /> <br />વિશ્વ ઉમિયા ધામ બેઠક બાદ સિદ્ધસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જવા મુદ્દે નિવેદન આપ્યું છે. તેમાં 6 <br /> <br />સંસ્થાના પ્રતિનિધિ સરકારમાં મળવા ગયા હતા. તથા સરકારને રજુઆત કરી લવજેહાદ અટકાવવા માટે લગ્નમાં માતા અથવા પિતાની શહી હોવી જરૂરી છે. તથા લવજેહાદનો ભોગ <br /> <br />બનેલી યુવતી પરત લાવવા માટે બેઠક કરી આયોજન કરીશું. તેમજ દીકરીઓ માટે કાયમ કહેતો આવું છું. 32 વર્ષથી સંસ્થા ચાલવું છું જે દીકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે તેમાં આવા <br /> <br />પ્રશ્નો ઓછા છે. તથા રૂમ રાખી રહેતી દીકરીઓમાં આ પ્રકારના બનાવ વધુ બને છે. માત્ર પાટીદાર નહિ પણ અનેક સમાજમાં આ પ્રકારની ઘટના બને છે. તથા લેભાગુ યુવાનો આવી <br /> <br />દીકરીઓને પોતાની જાળમાં ફસાવે છે.