સુરતમાં ATS-NIAની તપાસના મુદ્દે મૌલવીની બીજા દિવસે પણ પૂછપરછ કરાઇ છે. જેમાં મૌલવી કર્ણાટકના જુફરીના સોશિયલ મીડિયા ગ્રુપના સભ્ય છે. તથા સતત 15 કલાકની <br /> <br />પૂછપરછ બાદ મૌલવીને મુક્ત કરાયા છે. તેમજ ISISના મોડ્યુલની તપાસ બાદ NIAની ટીમ પરત ફરશે. <br /> <br />સતત 15 કલાકની પૂછપરછ બાદ મૌલવીને મુક્ત કરાયા <br /> <br />ઉલ્લેખનીય છે કે મૌલવીના મોબાઇલ જપ્ત કરાયા છે. જેમાં વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમજ દિલ્હી NIAની કચેરીમાં 10 ઓગસ્ટે <br /> <br />હાજર રહેવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કર્ણાટકના જુફરીના સોશિયલ મીડિયા ગ્રુપના સભ્ય મૌલવીની બીજા દિવસે પણ પૂછપરછ કરાઇ છે. જેમાં <br />સતત પંદર કલાકની પૂછપરછ બાદ મોલવીને મુક્ત કરાયો છે. <br /> <br />વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર રહેવા ફરમાન <br /> <br />તેમજ ISISમાં જોડાવવા બનેલા મોડ્યુલની તપાસ બાદ NIAની ટીમ પરત થઈ છે. તથા મૌલવીના મોબાઇલ જપ્ત કરાયા છે. તેમજ વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર <br /> <br />રહેવા ફરમાન જાહેર કરાયું છે. તેમાં આવનારી 10મીએ દિલ્હીની ઓફિસ વધુ તપાસ હાથ ધરશે ત્યારે વધુ ખુલાસા થશે તેવી શક્યતા છે.