અમદાવાદમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. <br />વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો <br />વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહિ આપતા વ્યાજખોરો <br />દ્વારા વેપારીને ધક્કો મારીને રેલિંગ પરથી નીચે પાડી દ્દેવાની ઘટના બનતા સમગ્ર <br />મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. કેટલા રૂપિયાની ઉઘરાણીમાં <br />આરોપીઓએ કરી પઠાણી ઉઘરાણી અને કોણ છે આ વ્યાજખોરો જોઈએ આ એહવાલમાં....