Surprise Me!

ગૌરી શંકર રૂદ્રાક્ષનો છે ખાસ મહિમા

2022-08-14 1 Dailymotion

પ્રાકૃતિક રીતે જોડાયેલા બે રુદ્રાક્ષને ગૌરી શંકર રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. આ રુદ્રાક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી શિવ અને શક્તિ બંને પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ ગૃહસ્થ સુખ માટે એકદમ શુભ માનવામાં આવે છે પરંતુ રુદ્રાક્ષને સિદ્ધ કરેલ ધારણ કરવો કે સ્થાપિત કરવો જરુરી છે. ત્યારે આવો જાણીએ ગૌરીશંકર રુદ્રાક્ષને સિદ્ધ કરવાના વિધિ વિધાન.

Buy Now on CodeCanyon