Surprise Me!

ચકચારી ગોધરાકાંડના બીલકિસબાનું કેસના 11 કેદીઓને 'આઝાદી' મળી

2022-08-15 3 Dailymotion

બીલકિસબાનું કેસના 11 કેદીઓને મુક્ત કરાયા છે. જેમાં SCનો 11 કેદીઓને મુક્ત કરવા આદેશ છે. તેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને મુક્ત કરાયા છે. તેમજ ગેંગ રેપ, હત્યા અને <br /> <br />રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. તથા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને 18 વર્ષની સજા કાપ્યા બાદ SCમાં કેદીઓએ અરજી કરી હતી. <br /> <br />SCનો 11 કેદીઓને મુક્ત કરવા આદેશ હતો <br /> <br />પંચમહાલ ખાતે બીલકિસબાનું કેસના 11 કેદીઓને મુક્ત કરાયા છે. ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા રમખાણોમાં દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે ગેંગરેપ અને હત્યા તેમજ કોમી તોફાનોની <br /> <br />ઘટના બની હતી. જેમાં સમગ્ર મામલે ગેંગરેપ, હત્યા અને રાયોટિંગનો ગુન્હો નોંધાયો હતો. તેમાં સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. જેમાં આ ચકચારી કેસમાં 11 <br /> <br />આરોપીઓને આજીવન કેદની સજા સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. તેથી આરોપીઓ દ્વારા 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કેદીઓએ મુક્ત થવા માટે અરજી <br /> <br />કરી હતી. <br /> <br />જેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને કરાયા મુક્ત <br /> <br />જેમાં સુપ્રિમકોર્ટ દ્વારા અરજી અનુસંધાને 11 કેદીઓને મુક્ત કરવા માટે ગુજરાત સરકારને નિર્ણય લેવા માટે આદેશ કર્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ 11 <br /> <br />કેદીઓને મુક્ત કરવા હુકમ કરતા આજે તમામને મુક્ત કરાયા છે. જેમાં ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને મુક્ત કરાયા છે.

Buy Now on CodeCanyon