Surprise Me!

વિજયનગરમાં મેઘતાંડવ, હરણાવ જળાશયમાંથી 1500 ક્યૂસેક પાણી છોડાયું

2022-08-16 1 Dailymotion

જિલ્લાના સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદથી હરણાવ જળાશય છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ જળાશયમાં 1500 ક્યૂસેક પાણીની આવક થઈ છે. હરણાવ જળાશય યોજનાના 3 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. દરવાજા ખોલતા 1500 ક્યૂસેક પાણી છોડાયું છે. પોળોની નજીક બે કાંઠે વહેતી થઈ ગઈ છે. જેના પગલે નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Buy Now on CodeCanyon