Surprise Me!

અમરેલીના શિવાલયમાં ગટરના પાણી ઘૂસ્યા

2022-08-17 433 Dailymotion

અમરેલીના શિવાલયમાં ગટરના પાણી ઘૂસ્યા છે. જેમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં ગટરના પાણી ઘૂસ્યા છે. તેમાં મંદિર પાસેની ગટર ઉભરાતા પાણી મંદિરમાં પહોંચ્યું છે. તેમજ <br /> <br />સ્થાનિકોએ મંદિરમાંથી ગંદુ પાણી દૂર કર્યું છે. ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણમાં જ ભીડભંજન મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ થોડાક વરસાદ <br /> <br />પડતાની સાથે જ ગટરના પાણી ઉભરાયા હતા. <br /> <br />જેમાં અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. જેમાં શ્રાવણ માસ શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ભીડભંજન મંદિરમાં ગટરના પાણી ભરાતા ભકતોમાં રોષ <br /> <br />જોવા મળ્યો છે. તેમાં શિવભક્તોએ જ મંદિરની સફાઈ શરૂ કરી છે.

Buy Now on CodeCanyon