Surprise Me!

શિવજીના આ મંદિરમાં નંદી કેમ નથી બિરાજતા?

2022-08-20 624 Dailymotion

ભારત દેશમાં કેટલાયે એવા ધાર્મિક સ્થળ છે જ્યાં રહસ્યો અને ચમત્કારોની કોઇ કમી નથી. ભગવાન સાથે ભક્તોનું જોડાણ દર્શાવતુ સ્થળ એટલે ભગવાન ભોલેનાથના આવાજ સ્થળ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીની આરાધના તો કરી જ હશે. શિવજીના મંદિરની બહાર કાયમી બીરાજમાન હોય છે નંદી. નંદી ભગવાનને ખુબજ પ્રિય છે. પણ શું તમે જાણો છો એક એવુ મંદિર પણ છે જ્યાં નંદીની સ્થાપના નથી કરવામાં આવી. આવું કેમ છે જાણીએ આ રહસ્ય.

Buy Now on CodeCanyon