Surprise Me!

પ્રથમ પૂજ્ય ગણપતિની ભાવથી કરો પૂજા અર્ચના

2022-08-23 156 Dailymotion

આમ તો ગણોના નાયકને ગણનાયક અથવા ગણપતિ કહેવામાં આવે છે. આ ગણોના અધિપતિને પ્રથમ પૂજાનું સ્થાન અથવા માન પ્રાપ્ત થયું છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે...જેથી જ ગણેશ સાધના ગ્રથ અનુસાર દરેક માસ પ્રમાણે ગણેશજીનાં વિવિધ સ્વરુપની ઉપાસનાનો મહિમા રહેલો છે...તો ચાલો શાસ્ત્રીજી પાસેથી જાણીએ કે ગણેશની વિશેષ કૃપા માટે માસ પ્રમાણે કયા ગણેશ સ્વરુપની કરશો ઉપાસના.

Buy Now on CodeCanyon