વિક્રમ સંવત રાશિ ૨૦૭૮. શ્રાવણ વદ અમાસ. શનિવાર, કુશ ગ્રાહિણી અમાસ. નકલંગ મેળો-ભાવનગર. <br />રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.