Surprise Me!

નરોડા ગામ કેસને છોડી અન્ય તમામ અરજીઓ બંધ

2022-08-30 4 Dailymotion

2002ના ગુજરાત તોફાન બાદ થયેલ તમામ અરજીઓ બંધ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. જેમાં અરજીકર્તાઓએ સ્વીકાર્યુ કે કોર્ટે SITની રચના કરી હતી. તોફાનોના લગભગ કેસોમાં <br /> <br />નીચલી કોર્ટમાં ફેંસલો આવી ચૂક્યો છે. તેમજ નરોડા ગામ કેસને છોડી અન્ય તમામ અરજીઓ બંધ કરવામાં આવી છે. <br /> <br />ઉલ્લેખનીય છે કે નરોડાનો કેસ નીચલી અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે તોફાનો બાદ થયેલી 9 પૈકી 8 અરજીઓ બંધ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- આટલો સમય વિતી ગયા <br /> <br />પછી સુનાવણીનો કોઈ અર્થ નથી. <br /> <br />2002 ગુજરાત રમખાણ: <br /> <br />27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.

Buy Now on CodeCanyon