Surprise Me!

અનંત ચતુર્દશીએ ગજાનન ગણપતિના કરીએ દર્શન

2022-09-09 96 Dailymotion

ભગવાન શ્રી ગણેશ જે ભક્તોના તમામ વિઘ્નો હરી લે છે ...અને એટલા માટે જ તેમને વિઘ્નહર્તા પણ કહેવાય છે ....ભગવાન શ્રી ગણેશની ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન આસ્થા અને ભક્તિ સાથે સેવા કરવામાં આવી અને આજે છે એ દિવસ કે જ્યારે ભક્તો બાપ્પાને વિદાય આપી રહ્યા છે ...આજે ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે આવો ભક્તિ સંદેશમાં ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા ભારતભરનાં પ્રસિદ્ધ ગણેશ મંદિરોના કરીએ દર્શન...

Buy Now on CodeCanyon