રાજકોટમાં તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ભગવાન વિશે વિવિધ અપમાન જનક શબ્દો ઉચ્ચારી રહ્યાં છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. તેમાં <br /> <br />હવે ભગવાન શિવ બાદ હવે હનુમાનજી પર વિવાદી ટિપ્પણી કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ હનુમાનજીને ભગવાન કહેવાનો ઈનકાર કરી રહ્યા છે. <br /> <br />અક્ષર મુનિ સ્વામીનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો <br /> <br />ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સંત અક્ષર મુનિ સ્વામીનો વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષર મુનિ સ્વામી હનુમાનજીને ભગવાન ન ગણવા વિશે <br /> <br />પ્રવચન આપ્યું છે. તેમાં અક્ષર મુનિ સ્વામીએ કહ્યું કે હનુમાનજી એ કોઈ ભગવાન નથી. તે સંત છે. તેઓ ભગવાનની ભક્તિ કરીને પૂજાઈ રહ્યા છે. હનુમાનજીએ ભગવાન રામની ભક્તિ કરી <br /> <br />આથી ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. અક્ષર મુનિ સ્વામીનો આ વીડિયો એક વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. જે હવે ફરીથી સોશિયલ મીડિયા (Social વાયરલ <br /> <br />થઈ રહ્યો છે. <br /> <br />ભગવાન રામે એમને પોતાની સમાન પૂજનિય બનાવ્યા <br /> <br />અક્ષરમુનિ સ્વામીએ જણાવ્યું છ કે હનુમાનજીને એક સંત ચોક્કસ કહી શકાય કારણ કે તેઓ મહાન બ્રહ્મચર્ય વ્રતના ધારણ કરનારા છે અને ભગવાનના ભક્ત છે. તેમણે ઉમેર્યુ કે હનુમાનજી <br /> <br />એ કોઈ ભગવાન નથી. પરંતુ ભગવાનને ભજી-ભજી અને સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે એમને પોતાની સમાન પૂજનિય બનાવ્યા. આ સાથે તેમણે <br /> <br />નારદજી અને સુખજીનું પણ ઉદાહરણ આપ્યુ. આ બધાય ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે.