માતાના મઢના યાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. જેમાં એસટી વિભાગ દ્વારા માતાનામઢના દર્શનાર્થીઓ અને યાત્રીઓને લાવવા-લઈ <br /> <br />જવા માટે 180 જેટલી એસટી બસ ફાળવવા આવી છે. જેમાં આવતીકાલે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવામાં આવશે. <br /> <br />દરવર્ષે નવરાત્રીમાં લાખો પદયાત્રીઓ માતાનામઢ દર્શન માટે આવે છે. પદયાત્રીઓને પરત ફરવા માટે સરળતા રહે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસ દોડાવવામાં આવે <br /> <br />છે. ચાલુ વર્ષે એસટી વિભાગ દ્વારા 180 જેટલી એસટી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા ઓછી હોવાથી 180 વધારાની એસટી બસો <br /> <br />દોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી વધારાની એસટી બસ દોડવાવમાં આવશે. જેમાં ભુજ અને માતાનામઢ ખાતે હંગામી બસ સ્ટેન્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. <br /> <br />દરવર્ષે લાખો પદયાત્રી માતાનામઢ દર્શન માટે આવતા હોય છે. તેમાં એસટી વિભાગ નવરાત્રી દરમિયાન વધારાની એસટી બસો દોડવવામાં આવે છે. જેના કારણે એસટી વિભાગને <br /> <br />વધારાની આવક થાય છે.