ઉત્તરાખંડની અંકિતા ભંડારીના મોત બાદ પરિવારે સરકાર સમક્ષ 9 માંગ મૂકી છે જે આ પ્રમાણે છે <br />1. 1 કરોડની આર્થિક સહાયતા <br />2. અંકિતના નામ પર રસ્તાનું નામકરણ <br />3. અંકિતના નામ પર સાર્વજનિક જગ્યા પર એક સ્મારક <br />4. પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી <br />5. જે રિસોર્ટમાં અંકિતા કામ કરતી હતી ત્યાં અંકિતાના નામે આદર્શ વિદ્યાલય <br />6. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનમાં અંકિતાના નામે પુરસ્કાર <br />7. તપાસ પૂરી થવા સુધી આરોપી પુલકિતના પિતા અને ભાઈ જેલમાં રહેશે , કારણકે બહાર રહીને તે આ કેસમાં સાંઠગાંઠ કરી શકે છે. <br />8. અંકિતાના ગુનેગારોને ફાંસીની સજા <br />જણાવવાનું કે 18 સપ્ટેમ્બરે અંકિતાનું એ જ્યાં કામ કરતી હતી તે જ રિસોર્ટમાં ખૂન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ નેતાના દિકરા અને રિસોર્ટના માલિક પુલકિતનું નામ સામે આવ્યું હતું.