Surprise Me!

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય

2022-10-12 1,544 Dailymotion

ગુજરાતમાં PM મોદી સપ્તાહ પછી ફરીથી ગુજરાત આવશે <br /> <br />. જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં મહાસભા, રાજકોટમાં 30 મિનિટ રોકાણ <br /> તથા મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ પર 18મીએ ડિફેન્સ એક્સ્પોનું <br /> <br />ઉદ્દઘાટન કરશે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ખોડલધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી શકે છે. તેમજ <br /> <br />ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, <br /> <br />ટ્રસ્ટી રમેશ ટીલાળા સહિતના સભ્યો <br />વડાપ્રધાનને રૂબરૂ મળી કાગવડ ખોડલધામ ખાતે પધારવા આમંત્રણ <br /> <br />આપશે.

Buy Now on CodeCanyon