Surprise Me!

PM 1લી નવેમ્બરની સાંજે ભાજપના 182 સ્નેહમિલન કાર્યક્રમોને સંબોધશે

2022-10-25 240 Dailymotion

સરદાર જંયતિ, એકતા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ સહિતના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. ત્યારપછીના બીજા જ દિવસે 1લી નવેમ્બરની સાંજે તેઓ દિલ્હીથી 182 વિધાનસભા મતક્ષેત્રોમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આથી, એકતા દિવસની ઉજવણી બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.

Buy Now on CodeCanyon