Surprise Me!

મોરબી દુર્ઘટનાને લઇ PM મોદી થયા ભાવુક

2022-10-31 985 Dailymotion

PM મોદીએ જણાવ્યું છે કે હું એકતાનગરમાં છું પણ મારૂં મન મોરબીમાં છે. કર્તવ્ય પથની જવાબદારી ના કારણે તમારી સાથે છુ. દુર્ઘટનામાં જેમના નિધન <br /> <br />થયા છે તેમના પરિવાર સાથે સંવેદના છે. સરકાર દરેક રીતે પીડિતો સાથે છે. ગુજરાત સરકાર ગઈકાલથી રાહત બચાવ કામગીરીમાં છે. કેન્દ્ર સરકાર પુરી મદદ કરે છે. રાજ્ય સરકારે <br /> <br />તપાસ માટે કમીટી બનાવી છે. બચાવ કામગીરીમાં NDRF અને એરફોર્સના જવાનો લાગ્યા છે. 2022 એકતા દિવસ વિશેષ અવશર રુપે જોવુ છું. રાષ્ટ્રીય એકતા દિવસ દેશ માટે એક પર્વ <br /> <br />છે. કોઈ પણ આપત્તિ સમયે દેશ એક થઈ જાય છે.

Buy Now on CodeCanyon