Surprise Me!

બેટ દ્વારકામાં ફેરી બોટમાં લાઈફ જેકેટ યાત્રિકોને પહેરાવાશે

2022-10-31 3 Dailymotion

દ્વારકામાં યાત્રિકોની સુરક્ષાને લઇ મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ હોય સુદામા સેતુ બંધ કરવામાં આવ્યો છે. દ્વારિકાધીશ મંદિર પણ જર્જરિત હાલતમાં હોય મંદિરમાં પણ સીમિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. બેટ દ્વારકામાં પણ ફેરી બોટમાં લાઈફ જેકેટ યાત્રિકોને પહેરાવવામાં આવશે. તેમજ બોટમાં મર્યાદીત સંખ્યામાં યાત્રિકોને બેસાડવામાં આવશે.

Buy Now on CodeCanyon