ગોપાષ્ટમીનો પાવન પર્વનું જાણીલો મહત્ત્વ
2022-11-01 146 Dailymotion
આજે છે ગોપાષ્ટમીનો પાવન પર્વ..આજના દિવસે પ્રથમ વખતે કૃષ્ણએ ગાયને ચરાવી હતી..ત્યારે આજના દિવસે કૃષ્ણને પ્રિય ગૌમાતાનો પૂજન કરવાનો મહિમા રહેલો છે...ત્યારે કેવી રીતે કરવુ ગાયનું પૂજન..જણાવશે શાસ્ત્રીજી મહારાજ