Surprise Me!

મોરબીની ઘટના બાદ સુરતમાં તંત્ર જાગ્યું: તાત્કાલિક મેળાની રાઇડ્સ પોલીસે સ્થગિત કરી

2022-11-02 953 Dailymotion

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ શહેરીજનોની સલામતીને ધ્યાને રાખી સુરત પોલીસે વનિતા વિશ્રાામ ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલા મેળાની રાઇડ્સ રિ-ઇન્સ્પેક્શનનું સર્ટિફિકેટ રજૂ નહિ કરાય ત્યાં સુધી સ્થગિત કરી દીધી હતી. રાઇડ્સ બંધ હોઇ બુધવારે મેળામાં પહોંચેલા લોકો પરત ફર્યા હતા. આયોજકોએ ટિકિટના રૂપિયા પણ પરત કરવા પડયા હતા.

Buy Now on CodeCanyon