ગીર સોમનાથના તાલાલા ગીરમાં કુતરાનો દીપડા ઉપર હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં કોણ શિકાર અને કોણ શિકારી તે ખબર પડતી નથી. તાલાળાના કુતરાએ પ્રકૃતિના નિયમો <br /> <br />ફેરવ્યા છે. અનેક વખત એવું કહેવાયું છે કે સિંહના સેંજળ એટલે કે સાવજના એઠા પાણી પીવા વાળાને પણ હિંમત આવી જાય છે. ત્યારે ગીર સોમનાથના તાલાલા ગીરમાં કંઈક આવો જ <br /> <br />બનાવ પ્રકાશમાં આવ્યો છે.