Surprise Me!

પંજાબના અમૃતસરમાં ડેરા રાધા સ્વામી બિયાસના પ્રમુખને મળ્યા PM મોદી

2022-11-05 2 Dailymotion

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના અમૃતસરમાં ડેરા રાધા સ્વામી બિયાસના વડા બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેમણે ડેરાની મુલાકાત પણ લીધી હતી. રાજકીય વિશ્લેષકોના મતે, હિમાચલ પ્રદેશમાં ચૂંટણી રેલી યોજતા પહેલા અમૃતસર પહોંચ્યા બાદ પીએમ મોદીની ડેરા રાધા સ્વામી બિયાસ બાબા ગુરિન્દર સિંહ સાથેની મુલાકાતને રાજકીય પરિણામો સાથે જોડવામાં આવે છે.

Buy Now on CodeCanyon