આજનાં દિવસે આપણે ભજીશુ હનુમાનજીનું નામ..જેમાં સૌ પ્રથમ જાણીશુ હનુમાજીએ કરેલ લંકા દહનની સુંદર કથા...ઉપરાંત વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકામાં સ્થાપિત મુક્તિ હનુમાનજી ધામનાં કરીશુ દર્શન <br />હનુમાનજી જે છે બળ અને બુદ્ધિનાં દેવતા....નવ વિધિનાં દેવતા અને પવનપુત્રને ભજતા જ જાતકને બળની થાય છે પ્રાપ્તિ...અને આ જ બળ અને બુદ્ધિનો ઉપયોગ કરી તેમણે કર્યુ હતુ લંકાનું દહન.કેવી રીતે આવો જાણીએ આ કથાનાં માધ્યમથી.